કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા કેમ એના નામથી તત્કાલીન સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા. શું હતી એની તાકાત. કન્ફયુઞ પાટીદારોની આ પેઢીને ખબર નહીં હોય કે ૧૯૮૦ ની શરૂઆતમાં સુરત શહેરમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટથી સુરત કમાવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરતા હતા. આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનું લોહી ઉકળી ઉઠ્યું. નક્કી કર્યું કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બિહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે ૫૦૦ જેટલા મિત્રો, બુલેટ સાથે લય મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. એ વખતના પ્રસિધ્ધ ગુંડાઓને માર-મારી સુરતથી ભગાવી દીધા. ત્યાર બાદ સુરતમાં સાચા અર્થમાં પટેલોનો દબદબો વઘ્યો. જયારે સમાજ અત્યાચારોનાં પાસમાં બંધાયેલ હતો ત્યારે જો કોઈ એ અમરેલી ભાવનગરમાં વટથી જીંદગી જીવી અને મુરજાયેલ ફુલની જેમ કણબી સમાજ પડ્યો હતો ત્યારે એકલા હાથે જેમને બંદુક ઉઠાવી, સમાજની રક્ષા કરવા માટે જેમને પોતાના હાથ રાતાં કર્યા. ૮૦ નાં દાયકા...
સમગ્ર સમાજને કોઈ પાસે જઈ કંઈ કહવુ હોઈ કે પટેલોની વાત વટ સાથે રજુ કરે તેવો નરબંકો દેખાતો નથી ત્યારે યાદ આવે છે ઓગણીસો એંસી અને નેવુના દાયકાનો અસલ પટેલ વિર મનુભાઈડાયા પીઠવડીવાળા. વટ, વચન, મર્દાના ઝબાન અને પાલન કરવાની જીદ. મસ મોટા નેતાઓને તુંકારે બોલાવી એક ઘાને બે કટકાનો મીજાજ. ગરિબો માટે દેશી રોબીન હુડ અને રાજનેતાઓને પગની પાનીએ બેસાડવાની હાંક. કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા, કેમ એના નામથી ત્કાલીન સુરત અને ત્યાર બાદ સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી તેની તાકાત. કન્ફયુઝ પાટીદારોની આ પેઢીને ખબર નહી હોઈ કે ઓગણીસો એંસીની શરુઆતમાાં સુરતમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટ્રથી આપ મેળે રળવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરી દબાવતા હતા, આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનુ લોહી ઉકળી ઉઠ્યુ. નક્કી કર્યુ કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બીહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે પાંચસો જેટલા મિત્રો બુલેટ સાથે લઈ મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યુ. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વછતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયા...
૧૪ એપ્રિલનાં રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ અભિનેતા રણબીર કપુર અને અભિનેત્રી આલિયા ભટ્ટ સતત ચર્ચામાં છવાયેલા છે. બંને કલાકારોનાં લગ્ન રણબીરના ઘર વાસ્તુ પર મિત્રો તથા નજીકના સંબંધીઓ ની વચ્ચે પંજાબી રીતિ રિવાજથી સંપન્ન થયા હતા. રણબીર અને આલિયા ના લગ્ન આ પહેલા ૨૦૨૦માં થવાના હતા, પરંતુ કોરોના મહામારી ને કારણે આ કપલના લગ્ન થઈ શક્યા ન હતા. જોકે કપલે હવે જ્યારે કોરોના ની સ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ હોવા છતાં પણ લગ્નમાં ફક્ત ૫૦ થી વધારે મહેમાનોને આમંત્રીત કર્યા ન હતા. રણબીર અને આલિયા ના લગ્નમાં ભટ્ટને કપુર પરિવાર સિવાય કપલના મિત્ર નજીકના સંબંધીઓ તથા અમુક બોલીવુડ સિતારાઓએ શામેલ થયા હતા. વળી શનિવાર રાત્રે રણબીર અને આલિયાનું વેડિંગ રિસેપ્શનમાં પણ ઘર ઉપર જ રાખવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં આમિર ખાન અને શાહરુખ ખાન પણ પહોંચ્યા હતા. રણબીર અને આલિયા ના લગ્ન અને વેડિંગ રિસેપ્શનમાં વધારે મહેમાનોને બોલાવવામાં આવ્યા ન હતા. જણાવી દઈએ કે વિવાહના બંધનમાં બંધાઈ ગયા બાદ રણબીર અને આલિયા મીડિયા ને મળ્યા હતા. વળી મીડિયામાં કપુર પરિવારે લગ્ન બાદ મીઠાઈ પણ વહેંચી હતી. વળી હવે કપુર પરિવાર તરફથી કિન્નરોને શુકન પ...
Comments
Post a Comment