કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા કેમ એના નામથી તત્કાલીન સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા. શું હતી એની તાકાત. કન્ફયુઞ પાટીદારોની આ પેઢીને ખબર નહીં હોય કે ૧૯૮૦ ની શરૂઆતમાં સુરત શહેરમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટથી સુરત કમાવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરતા હતા. આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનું લોહી ઉકળી ઉઠ્યું. નક્કી કર્યું કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બિહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે ૫૦૦ જેટલા મિત્રો, બુલેટ સાથે લય મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. એ વખતના પ્રસિધ્ધ ગુંડાઓને માર-મારી સુરતથી ભગાવી દીધા. ત્યાર બાદ સુરતમાં સાચા અર્થમાં પટેલોનો દબદબો વઘ્યો. જયારે સમાજ અત્યાચારોનાં પાસમાં બંધાયેલ હતો ત્યારે જો કોઈ એ અમરેલી ભાવનગરમાં વટથી જીંદગી જીવી અને મુરજાયેલ ફુલની જેમ કણબી સમાજ પડ્યો હતો ત્યારે એકલા હાથે જેમને બંદુક ઉઠાવી, સમાજની રક્ષા કરવા માટે જેમને પોતાના હાથ રાતાં કર્યા. ૮૦ નાં દાયકા...
સમગ્ર સમાજને કોઈ પાસે જઈ કંઈ કહવુ હોઈ કે પટેલોની વાત વટ સાથે રજુ કરે તેવો નરબંકો દેખાતો નથી ત્યારે યાદ આવે છે ઓગણીસો એંસી અને નેવુના દાયકાનો અસલ પટેલ વિર મનુભાઈડાયા પીઠવડીવાળા. વટ, વચન, મર્દાના ઝબાન અને પાલન કરવાની જીદ. મસ મોટા નેતાઓને તુંકારે બોલાવી એક ઘાને બે કટકાનો મીજાજ. ગરિબો માટે દેશી રોબીન હુડ અને રાજનેતાઓને પગની પાનીએ બેસાડવાની હાંક. કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા, કેમ એના નામથી ત્કાલીન સુરત અને ત્યાર બાદ સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી તેની તાકાત. કન્ફયુઝ પાટીદારોની આ પેઢીને ખબર નહી હોઈ કે ઓગણીસો એંસીની શરુઆતમાાં સુરતમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટ્રથી આપ મેળે રળવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરી દબાવતા હતા, આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનુ લોહી ઉકળી ઉઠ્યુ. નક્કી કર્યુ કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બીહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે પાંચસો જેટલા મિત્રો બુલેટ સાથે લઈ મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યુ. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વછતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયા...
આપણે બધાં એવી મોટી મોટી ફાટેલી નોટ છીએ કે કોઈ આપણાં પ્રત્યે જરાં અવળું બોલે તો સ્વાભિમાનને તરત આકરું લાગી આવે છે. એવામાં આ સ્વાભિમાનને ક્યારે પોસવો જોઈએ અને ક્યારે નહીં એનું ભાન ઘણા ઓછાં અને સમજું એવા લોકોને છે. ઘણીવાર તો નહિવત જેવાં બનાવને ૧-૧ ક્ષણે મગજમાં રાખીને આપણે આપણાં સંબંધોમાં એવી તે મોટી તિરાડોનું સર્જન કરીએ છીએ કે જેનાથી એમનું પડી ભાંગવું નક્કી હોય છે. એવામાં નમતું મૂકતાં આવડે તો જ દોરી સચવાઈ શકે. અહિયાં ૨ મિત્રો વચ્ચેની મિત્રતામાં પડેલી તિરાડને ઉદાહરણ તરીકે લઈને થોડી પંક્તિઓ લખી છે. જો અમલ કરી શકાય એવી લાગે તો જરૂરથી કરજો. કદાચ તમારા કોઈ સંબંધની તૂટવાં જઈ રહેલી દોરી ફરી એકવાર મજબૂત બની જાય. “ રોજ ઉઠી આ એક વિચાર, કે વાત હું આજે કરી જોઉં ? વીતી ગયેલી વાત ભુલાવી માફ હું આજે કરી જોઉં… મુદ્દો ક્યાં હતો એ મોટો જે આવી દલીલો કરીને બેઠો મારા ઉછળતાં સ્વાભિમાનને બાજુમાં થોડો મૂકી જોઉં ? રોજ ઉઠી આ એક વિચાર કે વાત હું આજે કરી જોઉં… કળયુગના આ હાંહાંકારે લોકો પણ છે માથાંભારે જો નાનકડી જીદ આ હારું જૂનો સાથી પામી લઉં રોજ ઉઠી આ એક વિચાર કે વાત હું આજે કરી જોઉ...
Comments
Post a Comment