કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા કેમ એના નામથી તત્કાલીન સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા. શું હતી એની તાકાત. કન્ફયુઞ પાટીદારોની આ પેઢીને ખબર નહીં હોય કે ૧૯૮૦ ની શરૂઆતમાં સુરત શહેરમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટથી સુરત કમાવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરતા હતા. આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનું લોહી ઉકળી ઉઠ્યું. નક્કી કર્યું કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બિહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે ૫૦૦ જેટલા મિત્રો, બુલેટ સાથે લય મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. એ વખતના પ્રસિધ્ધ ગુંડાઓને માર-મારી સુરતથી ભગાવી દીધા. ત્યાર બાદ સુરતમાં સાચા અર્થમાં પટેલોનો દબદબો વઘ્યો. જયારે સમાજ અત્યાચારોનાં પાસમાં બંધાયેલ હતો ત્યારે જો કોઈ એ અમરેલી ભાવનગરમાં વટથી જીંદગી જીવી અને મુરજાયેલ ફુલની જેમ કણબી સમાજ પડ્યો હતો ત્યારે એકલા હાથે જેમને બંદુક ઉઠાવી, સમાજની રક્ષા કરવા માટે જેમને પોતાના હાથ રાતાં કર્યા. ૮૦ નાં દાયકા...
સમગ્ર સમાજને કોઈ પાસે જઈ કંઈ કહવુ હોઈ કે પટેલોની વાત વટ સાથે રજુ કરે તેવો નરબંકો દેખાતો નથી ત્યારે યાદ આવે છે ઓગણીસો એંસી અને નેવુના દાયકાનો અસલ પટેલ વિર મનુભાઈડાયા પીઠવડીવાળા. વટ, વચન, મર્દાના ઝબાન અને પાલન કરવાની જીદ. મસ મોટા નેતાઓને તુંકારે બોલાવી એક ઘાને બે કટકાનો મીજાજ. ગરિબો માટે દેશી રોબીન હુડ અને રાજનેતાઓને પગની પાનીએ બેસાડવાની હાંક. કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા, કેમ એના નામથી ત્કાલીન સુરત અને ત્યાર બાદ સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી તેની તાકાત. કન્ફયુઝ પાટીદારોની આ પેઢીને ખબર નહી હોઈ કે ઓગણીસો એંસીની શરુઆતમાાં સુરતમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટ્રથી આપ મેળે રળવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરી દબાવતા હતા, આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનુ લોહી ઉકળી ઉઠ્યુ. નક્કી કર્યુ કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બીહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે પાંચસો જેટલા મિત્રો બુલેટ સાથે લઈ મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યુ. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વછતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયા...
ગરબા કલાસીસનું અવનવું “એલા એય નિશુડા, આ કુર્તા બુરતાં ક્યારે લેવા જવું છે?” નવરાત્રી આવવાને બે મહિનાની વાર છે અને આ અભલાને હખ નથી ક્યાંય. અભિનું ખાતું નવરાત્રીના બે-ત્રણ મહિના પેલા આવું જ થઇ જાય. તહેવાર ભલે ‘નવ’ રાત્રિનો હોય, ભાઈલાને એ નવ રાત્રીને બદલે નેવું રાત્રી પણ ઓછી પડે. જો કે નવરાત્રી તો મને પણ બહુ પ્રિય છે. નવરાત્રી આવે અને શહેરના વાતાવરણમાં કેવો સરસ મજાનો પલટો આવી જતો જણાય! શહેરના વિવિધ સ્થળોએ ચણિયાચોળી અને કેડિયું વેચવાવાળાંની ધમધોકાર ઉજાણી, દાંડિયા-રાસ માટેના દાંડિયા વેચવાવાળાં, ગરબાના કલાસવાળાં, આ બધા તો જાણે આખા વર્ષની કમાણી આ નવરાત્રીના તહેવારમાં જ કરી લેતા હોય એવું લાગે હો! એમાંય અમારું નવસારી તો ખાસ્સું એવું નાનું. નવસારી શહેર, એક છેડેથી બીજે છેડે પણ જવું હોય તો, વધેલા પેટ્રોલનાં ભાવની ચિંતા કાર્ય વિના તમે આંટા ઠોકી શકો એવું નાનું છે. નાનું શહેર છે પરંતુ ખુબ જ મીઠ્ઠું છે મારું નવસારી. હવે આ અભલા જોડે આવી જ રીતે આંટા ઠોકવાનું થયું એના કુર્તા માટે એટલે ના પાડવાની આવે જ નઈ ને. આંટા ઠોકવાના કંઈ કેટલાયે ફાયદાઓ છે. રખડવા મળે, ગલ્લે ચા પીવાનો લ્હાવો મળે, મીઠી મીઠી છ...
Comments
Post a Comment