નિવૃત DYsp ના પુત્ર એ પત્ની અને બે દીકરી સાથે સામુહીક આપઘાત કરી જીવન ટુકાવયુ
જાણવા મળતી વિગતો અનુસાર વિજયરાજ નગરમાં “પૃથ્વીરાજ” નામના મકાનમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા, તેમના પત્ની બીનાબા, અને બે દીકરીઓ નંદીનીબા (18 વર્ષ ), અને યશશ્વિબા (11વર્ષ) એક સાથે સામુહિક આપઘાત કરી લીધો છે.
Comments
Post a Comment