નિવૃત DYsp ના પુત્ર એ પત્ની અને બે દીકરી સાથે સામુહીક આપઘાત કરી જીવન ટુકાવયુ

જાણવા મળતી વિગતો અનુસાર વિજયરાજ નગરમાં “પૃથ્વીરાજ” નામના મકાનમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા,  તેમના પત્ની બીનાબા, અને બે દીકરીઓ નંદીનીબા (18 વર્ષ ), અને યશશ્વિબા (11વર્ષ) એક સાથે સામુહિક આપઘાત કરી  લીધો છે.

એસપી જયપાલસિંહ રાઠોડ એએસપી હસન સફિન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચતા તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ આપઘાત કયા કારણોસર બન્યો છે તેનુ મુખ્ય કારણ હજી સુધી બહાર આવ્યુ નથી.

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

રણબીર-આલિયા નાં લગ્નમાં કિન્નરોએ અધધધધ રૂપિયાની કરી માંગણી, કપુર પરિવાર માંગણી સ્વીકારીને આપી આંખો ફાટી જાય મોટી એટલી રકમ