Posts

Showing posts from April, 2022

દુપટ્ટાથી બાંધેલી હાલતમાં યુવક અને યુવતીના મૃતદેહો મળ્યા, પ્રેમી-પંખીડા હોવાની આશંકા

Image
  પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગડીત ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કમરે દુપટ્ટા વડે બંધાયેલા યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા છે. વડોદરા ફાયર લાશ્કરોએ એક કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન સ્થળ પર દોડી ગયેલી હાલોલ રૂરલ પોલીસે મૃતદેહોનો કબજો લઇને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ મૃતદેહો પહેલાં વાઘોડિયા તાલુકાના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં દેખાયા હતા. પરંતુ, ફાયર બ્રિગેડની ટીમ રામેશરા પહોંચે તે પહેલાં બંને મૃતદેહો પાણીના પ્રવાહમાં હાલોલ પાસે ગડીત ગામ પાસે પહોંચી ગયા હતા. વાઘોડિયા તાલુકાના રામેશરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક અને યુવતીનો કમરથી દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં મૃતદેહો તણાતા નજરે ચડતાં ચકચાર મચી ગઇ છે. આ બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટના અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને હાલોલ ગામ પાસે ગડીત ગામ પાસેથી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર જશુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, યુવક યુવતીની લાશ રામેશરા ગામ પાસેથી પસાર થતી ...

આખા ભારતમાં ઢોસો ખવાય છે, પરંતુ ૯૯% લોકો તેને ખાવાની સાચી રીત નથી જાણતા, આ વ્યક્તિએ બતાવી ઢોસો ખાવાની સાચી રીત

Image
  ઢોસા અને ઇડલી ભારતીય વ્યંજનોમાં સૌથી વધારે ડિમાન્ડ વાળા વ્યંજન છે. સાઉથ ઇન્ડિયન વ્યંજન લગભગ દરેક ભારતીય રેસ્ટોરન્ટ મળે છે. ઢોસા નો આનંદ લેતા સમયે આપણે તેને હાથેથી ખાવાનું પસંદ કરીએ છીએ. કુરકુરા ઢોસા ની સાથે સ્વાદિષ્ટ બટેટાનું મિશ્રણ અને ત્યારબાદ ગરમ સાંભાર માં ડુબાડી ને ખાવાની મજા અલગ હોય છે. પરંતુ શું તમે તેને ખાવાની યોગ્ય રીત વિશે જાણો છો? જોકે ઘરે ઢોસા નો આનંદ લેવાની સૌથી યોગ્ય રીત હોઈ શકે છે, પરંતુ જ્યારે આપણે બહાર ભોજન કરીએ છીએ તો આપણે અમુક શિષ્ટાચાર નું પાલન કરવાનું હોય છે. શું આ મસાલા ઢોસા ખાવાની યોગ્ય રીત છે? એક ફુડ બ્લોગર દ્વારા હાલમાં જ મસાલા ઢોસા ખાવાની યોગ્ય રીત બતાવીને એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેવો આ વિડીયો લોકોએ ઇન્ટરનેટ ઉપર જોયો તો લોકો વિચારમાં પડી ગયા હતા. ફુડ સ્ટાઈલિસ્ટ અને બ્લોગર માનસી શિવ રાઠી દ્વારા હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઢોસો કઈ રીતે ખાઇ શકાય છે. જ્યારે યુઝરે આ વીડિયો જોયો તો અમુક લોકો સહમતી બતાવી રહ્યા હતા, તો અમુક લોકો આનાકાની કરવા લાગ્યા હતા. વિડીયો જોયા બાદ લોકોના અમુક...

આખરે લીંબુની કિંમતોમાં આટલી આગ શા માટે લાગી છે, જાણો તેની પાછળનું સાચું કારણ

Image
  દેશનાં મોટાભાગના શહેરોમાં હાલના દિવસોમાં શાકભાજીની કિંમતોમાં ખુબ જ ઝડપથી વધારો થયો છે. આ બધાની વચ્ચે લીંબુ ની કિંમતે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. લીંબુના ભાવ હાલના સમયમાં ૩૫૦-૪૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી ચડી ગયા છે. લીંબુની વધી ગયેલી કિંમતોથી ફક્ત ગ્રાહકો જ નહીં, પરંતુ દુકાનદાર પણ પ્રભાવિત છે. પરંતુ આખરે એવું શું થયું કે લીંબુ ની કિંમતો અચાનક આસમાને પહોંચી ગઈ છે. ચાલો તેનું સાચું કારણ અમે તમને જણાવીએ. આ કારણથી મોંઘા થઈ રહ્યા છે લીંબુ લીંબુની દેશભરમાં તંગી થઈ ગઈ છે. સૌથી મોટું કારણ છે કે દેશના જે હિસ્સામાં લીંબુનો ઉત્પાદન મોટા સ્તર ઉપર થતું હતું ત્યાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીને લીધે લીંબુ નું ઉત્પાદન પ્રભાવિત થયું છે. લીંબુ નાં ફળ શરૂઆતના દિવસોમાં જ બરબાદ થઈ રહ્યા છે. જેના કારણે ઉત્પાદન ઉપર મોટી અસર પડી રહી છે. ઝડપી હવા અને ગરમીને લીધે લીંબુનાં ફુલ ખરી જાય છે, જેના લીધે ઉત્પાદન પ્રભાવિત થાય છે. આ પણ એક મોટું કારણ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા સ્તર ઉપર થાય છે. આ વિસ્તારમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીને લ...

રણબીર-આલિયા નાં લગ્નમાં કિન્નરોએ અધધધધ રૂપિયાની કરી માંગણી, કપુર પરિવાર માંગણી સ્વીકારીને આપી આંખો ફાટી જાય મોટી એટલી રકમ

Image
  ૧૪ એપ્રિલનાં રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ અભિનેતા રણબીર કપુર અને અભિનેત્રી આલિયા ભટ્ટ સતત ચર્ચામાં છવાયેલા છે. બંને કલાકારોનાં લગ્ન રણબીરના ઘર વાસ્તુ પર મિત્રો તથા નજીકના સંબંધીઓ ની વચ્ચે પંજાબી રીતિ રિવાજથી સંપન્ન થયા હતા. રણબીર અને આલિયા ના લગ્ન આ પહેલા ૨૦૨૦માં થવાના હતા, પરંતુ કોરોના મહામારી ને કારણે આ કપલના લગ્ન થઈ શક્યા ન હતા. જોકે કપલે હવે જ્યારે કોરોના ની સ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ હોવા છતાં પણ લગ્નમાં ફક્ત ૫૦ થી વધારે મહેમાનોને આમંત્રીત કર્યા ન હતા. રણબીર અને આલિયા ના લગ્નમાં ભટ્ટને કપુર પરિવાર સિવાય કપલના મિત્ર નજીકના સંબંધીઓ તથા અમુક બોલીવુડ સિતારાઓએ શામેલ થયા હતા. વળી શનિવાર રાત્રે રણબીર અને આલિયાનું વેડિંગ રિસેપ્શનમાં પણ ઘર ઉપર જ રાખવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં આમિર ખાન અને શાહરુખ ખાન પણ પહોંચ્યા હતા. રણબીર અને આલિયા ના લગ્ન અને વેડિંગ રિસેપ્શનમાં વધારે મહેમાનોને બોલાવવામાં આવ્યા ન હતા. જણાવી દઈએ કે વિવાહના બંધનમાં બંધાઈ ગયા બાદ રણબીર અને આલિયા મીડિયા ને મળ્યા હતા. વળી મીડિયામાં કપુર પરિવારે લગ્ન બાદ મીઠાઈ પણ વહેંચી હતી. વળી હવે કપુર પરિવાર તરફથી કિન્નરોને શુકન પ...

મોજડી ચોરીને સાળીઓએ રણબીર કપુર પાસે માંગ્યા ૧૧.૫ કરોડ, ભાવતાલ કરીને છેલ્લે આટલા રૂપિયા આપ્યા

Image
         રણવીર કપુર અને આલિયા ભટ્ટનાં લગ્નની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેની વચ્ચે મોજડી ચોરવાની વિધિ ચર્ચામાં છવાયેલી છે. મોજડી ચોરવાની વિધિ ઉપર સાળીઓએ પોતાના જીજાજી પાસેથી નાની મોટી રકમ નહીં, પરંતુ ૧૧.૫ કરોડ રૂપિયા માંગી લીધા હતા. નવા-નવા જીજાજી બનેલા રણબીર કપુર પહેલાં તો સાળીઓને જોઈને થોડા શરમાઈ ગયા. પરંતુ જ્યારે તેમની માંગણી સાંભળી તો તેમના હોશકોશ ઊડી ગયા હતા. ચાલો તમને જણાવીએ કે આખરે જીજા અને સાળી ની વચ્ચે મોજડી ચોરવાનો આ સોદો આખરે કેટલા રૂપિયામાં નક્કી થયો હતો. બોલીવુડનાં સૌથી ચર્ચિત કપલ માંથી એક રણબીર અને આલિયાનાં વિતેલા દિવસોમાં ધામધુમથી લગ્ન થયાં છે. ફેન્સ લગ્ન બાદ તેમની એક ઝલક ની રાહ જોઈ રહ્યા હતા. આલિયા ભટ્ટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી લગ્નનાં થોડા સમય બાદ પોતાની અને રણવીરની તસ્વીરો પોતાના ફેન્સ સાથે શેર કરી દીધી હતી. જણાવી દઈએ કે બંનેના લગ્ન ખુબ જ પ્રાઇવેટ રીતે થયા હતા અને તેમના લગ્નમાં અમુક લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે આ ચર્ચિત લગ્નના સમાચારો એક-એક કરીને બહાર આવી રહ્યા છે. તેવામાં એક સમાચાર રણવીર ની મોજડી ચોરવા સા...

શ્રીકૃષ્ણ કહે છે કે આવો વ્યક્તિ સૌથી મોટો જુઠ્ઠો અને પાપી હોય છે, તેની પાસે ક્યારેય માં લક્ષ્મી આવતા નથી

Image
ધર્મશાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે અને જણાવે છે કે તે ચંચળ સ્વભાવના હોય છે. આવું એટલા માટે કારણ કે તે હંમેશાં કોઈની પાસે ટકતા નથી. જેની ઉપર માં  લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ થાય છે, તેના જીવનમાં ક્યારેય પણ કોઈ ચીજની કમી રહેતી નથી. માં લક્ષ્મીના આશીર્વાદ ભિખારીને પણ રાજા બનાવી દેતા હોય છે અને જેનાથી રિસાઈ જાય તેને ભિખારી બનાવી દેતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે જેને કરવાથી માં લક્ષ્મી હંમેશા માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. કારણ કે જાણતા-અજાણતા માં આપણે એવી ઘણી ભુલો કરી બેસીએ છીએ, જેનાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. તો ચાલો તે ભુલો વિષે જાણીએ અને ધ્યાન રાખીએ જેનાથી માં લક્ષ્મી આપણું ઘર છોડીને ન જાય. ઘણા બધા લોકો ઘરમાં એઠા વાસણ ફેલાવીને રાખે છે. મોટાભાગના લોકો રાતના સમયે એઠા વાસણ રાખી દેતા હોય છે અને સવારે તેને ધોવે છે. જે શાસ્ત્રો અનુસાર બિલકુલ પણ યોગ્ય નથી. ઘરમાં એઠા વાસણ ક્યારેય પણ રાખવા જોઇએ નહીં. તેનાથી દેવી લક્ષ્મી રિસાઈ જાય છે અને વધારે દિવસ સુધી ઘરમાં રહેતા નથી. એટલા માટે ઘરમાં હંમેશા સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ, જેનાથી...